ગ્રુપના તમામ સદસ્ય વકીલ મિત્રોને મારી એક વેદના જણાવી રહ્યો છું કે મારી પત્ની સરકારી નર્સ તરીકે નોકરી બજાવે છે અને તેને ઘરમાં નાની-નાની બાબતોને લઈને તે વકીલ પાસે મદદ લેવા ગઇ હતી ત્યારે વકીલે પ્રેમ જાળમાં ફસાવીને હાલ એની જોડે મેરેજ કરવાનો છે.વકિલ ઘર સંસાર ધરાવતી વ્યક્તિ છે.અને એ માટે છૂટાછેડા જોઈએ એટલે વકીલ અને મારી પત્નીએ બંને મળીને મારી સામે માનસિક હેરાનગતિ અને મારવા કરવાનો ગુનો દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે અને છૂટાછેડા માટે માંગણી મુકેલ છે માહિતી આપવા વિનંતી

કમલેશભાઈ ૯૭૧૨૦ ૮૭૭૧૩

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday