નવા બદલાયેલા સંજોગો અનુસાર જામીન અરજી મંજુર કરી શકાય છે. એ કાયદો સુસ્થાપિત છે કે, એક વખત જામીન અરજી નામંજૂર થઇ હોય ટો તેથી ભવિષ્યમા બીજી જામીન અરજી ના મૂકી શકાય. જ્યારે વધુ સામગ્રી કે કારણો ઉપસ્થિત થાય ત્યારે નવી જામીન અરજી મૂકી શકાય છે.

error: Content is protected !!