એન.ડી.પી.એસ. ની કલમ ૪૨ અને ૫૦ અન્વયેના ગુના માટે આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ હતો, ટ્રાયલ વખતે કોર્ટે ખુબ જ સાવધાની રાખવી જોઈએ અને પુરાવાના આધારે અટક કરવામાં આવેલ હતો તેની ઝડતી અને જપ્તી અંગેના પુરાવા પણ જોવા જોઈએ અને આ સિવાય વધારામાં કોઈ પુરાવો દયાને લેવાનો નથી.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday