જયપુર ના એક વકીલે પોતાના અસીલની મુક્તિની અરજી નામંજૂર થતા ઉસ્કેરાઈ જઈને જજને ગાળો દીધેલા અને ચાલુ કોર્ટમાં લાફો મારેલો,તેથી ગુનાની ગંભીરતા જોતા નામ.સુપ્રીમ કોર્ટે એમ ઠરાવેલ છે કે, આવા કિસ્સામા આરોપી વકીલને જામીન મળવાપાત્ર નથી અને તેઓને કસ્ટડીમા લેવામાં આવેલ.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday