Author: Vakil Saheb

વારસાધારો (ધી ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925)

વારસાધારો (ધી ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925) વ્યક્તિના અવસાન પછી તેની સંપત્તિ પ્રાપ્ત કરવાના અધિકારનું વિવરણ કરતો કાયદો. વ્યક્તિ મૃત્યુ પામે…

વસિયતનામું (વિલ) : પોતાની હયાતી બાદ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા બાબત મુક્ત મનથી કોઈ વ્યક્તિએ કરેલ લખાણ.

વસિયતનામું (વિલ) : પોતાની હયાતી બાદ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા બાબત મુક્ત મનથી કોઈ વ્યક્તિએ કરેલ લખાણ. તેના પર વ્યક્તિની…

રિટ અરજી (Writ application) : ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ લેખિત આદેશ અથવા આજ્ઞાપત્ર.

રિટ અરજી (Writ application) : ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ લેખિત આદેશ અથવા આજ્ઞાપત્ર. ભારતના બંધારણ મુજબ રિટ એટલે અદાલતે અરજદારની…

મૅજિસ્ટ્રેટ : જેને વહીવટ અને ન્યાયિક નિર્ણયો કરવાની સત્તા હોય તેવો સરકારી અમલદાર.

મૅજિસ્ટ્રેટ : જેને વહીવટ અને ન્યાયિક નિર્ણયો કરવાની સત્તા હોય તેવો સરકારી અમલદાર. કાયદામાં જ્યારે ‘મૅજિસ્ટ્રેટ’ શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે…

મૂળભૂત ફરજો : નાગરિકનું અન્ય નાગરિક, સમાજ તથા રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય.

મૂળભૂત ફરજો : નાગરિકનું અન્ય નાગરિક, સમાજ તથા રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય. વ્યક્તિ જેમ અધિકારો ભોગવવાની અપેક્ષા રાખે છે તેમ અન્યને…

મૂળભૂત અધિકારો : નાગરિકોના મૂળભૂત સ્વાતંત્ર્યને વર્ણવતી બંધારણીય જોગવાઈઓ.

મૂળભૂત અધિકારો : નાગરિકોના મૂળભૂત સ્વાતંત્ર્યને વર્ણવતી બંધારણીય જોગવાઈઓ. મૂળભૂત અધિકારોની વિભાવનાનો વિકાસ : આ પૃથ્વીપટ પર ચૈતન્યશક્તિ ધરાવતા પ્રત્યેક…

ભારતમાં મહિલાઓના ન્યાયોચિત અધિકારોને ધારાકીય માન્યતા આપવા ઘડવામાં આવેલા કાયદાઓ.

મહિલાઓ અને કાયદો : ભારતમાં મહિલાઓના ન્યાયોચિત અધિકારોને ધારાકીય માન્યતા આપવા ઘડવામાં આવેલા કાયદાઓ. સ્ત્રી અને પુરુષ વચ્ચે જીવવિજ્ઞાનની ર્દષ્ટિએ…

મનાઈહુકમ (injunction, stay) ની સામન્ય સમજ

મનાઈહુકમ (injunction, stay) : અન્યાયી અથવા ગેરકાયદેસરનું કૃત્ય થતું અટકાવવા અથવા કાયદાની ર્દષ્ટિએ અયોગ્ય ગણાય તેવી ત્રુટિ કે ભૂલ યથાવત્…

ભગવતી, એન. એચ. (જ. 28 જુલાઈ 1894, મહેસાણા; અ. 7 જાન્યુઆરી 1970, અમદાવાદ)

ભગવતી, એન. એચ. (જ. 28 જુલાઈ 1894, મહેસાણા; અ. 7 જાન્યુઆરી 1970, અમદાવાદ) : વિખ્યાત ધારાશાસ્ત્રી તથા ભારતની સર્વોચ્ચ અદાલતના…

બાલ-અપરાધ અને કાયદો

બાલ-અપરાધ અને કાયદો : બાલઅપરાધ : સગીર વયની વ્યક્તિ દ્વારા અવારનવાર જાણ્યે-અજાણ્યે કરવામાં આવતા ગુનાઓ. અપરાધ એટલે રાષ્ટ્રના કાયદા દ્વારા…

બાર કાઉન્સિલ શું છે ?

બાર કાઉન્સિલ : ભારતમાં ઍડ્વોકેટ્સ ઍક્ટ, 1961ની કલમ 2(ડી) મુજબ રચાયેલ વકીલમંડળ. તે વિધિજ્ઞ પરિષદ (કાયદાશાસ્ત્રને લગતી સંસ્થા) નામથી પણ…

નાની પાલખીવાલા – જીવન ચરિત્ર

પાલખીવાલા, નાની (જ. 16 જાન્યુઆરી 1920, મુંબઈ; અ. 11 ડિસેમ્બર 2002, મુંબઈ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા કાયદાશાસ્ત્રી, બંધારણ-નિષ્ણાત, કરવેરાતજ્જ્ઞ તથા…

ન્યાય એટલે શું ?

ન્યાય : કોઈ પણ ખરાખોટાની તપાસ તથા પરીક્ષા કરી વાજબીપણાને આધારે નિર્ણય કરવાની પ્રક્રિયા. કાયદાનું એક કાર્ય સમાજમાં ન્યાયની પ્રસ્થાપના…

ભારત ના ન્યાયતંત્ર વિષેની સમજણ :)

ન્યાયતંત્ર : દેશના બંધારણનાં વિવિધ પાસાંઓનું તથા દેશની સંસદે અને વિધાનસભાઓએ પસાર કરેલા કાયદાઓનું જરૂર પડે ત્યારે અર્થઘટન કરવા માટે…

તાજનો સાક્ષી કોને કહેવાય ?

તાજનો સાક્ષી : ગુનાના ખટલા દરમિયાન ન્યાયાલય સમક્ષ સત્ય હકીકતોની રજૂઆતના બદલામાં માફી આપવાની શરતે સાક્ષી તરીકે રજૂ કરાતો તે…

ગણોતધારો સંપૂર્ણ માહિતી

ગણોતધારો : ખેતીમાં વચેટ હિતો ધરાવતા મધ્યસ્થીઓ(inter-mediary tenures)ની નાબૂદી માટેના કાયદા. ખેતીની જમીન સંબંધે સ્વાધીનતા પહેલાં અને પછી વિચારાયેલી નીતિમાં…

ગોલકનાથ કેસ ની સંપૂર્ણ માહિતી

ગોલકનાથ કેસ : ભારતના બંધારણીય કાયદાના ઇતિહાસમાં કેટલાક અત્યંત મહત્વના યુગપ્રવર્તક કેસોમાંનો એક. આ કેસમાં બંધારણીય કાયદાના અર્થઘટનને લગતા કેટલાક…

પહેલા રાહુલ ગાંધી હવે કેજરીવાલ શું છે બદનક્ષી ? જાણો સંપૂર્ણ વિગત કેવી રીતે થાય છે કોર્ટ કેસ

પહેલા રાહુલ ગાંધી હવે કેજરીવાલ શું છે બદનક્ષી ? જાણો સંપૂર્ણ વિગત કેવી રીતે થાય છે કોર્ટ કેસ -

ડૉ બાબાસાહેબ આંબેડકર: એક સંક્ષિપ્ત જીવન પરિચય

ડૉ બાબાસાહેબ આંબેડકર: એક સંક્ષિપ્ત જીવન પરિચય : 3.લંડન યુનિવર્સિટીના 200 વિદ્યાર્થીઓમાંથી,નંબર 1 ના વિદ્યાર્થી હોવાનો સન્માન મેળવ્યોપ્રથમ ભારતીય 4.વિશ્વના…

વાદી ની ઉલટ તપાસ માં પ્રતિવાદી કે વાદી પોતે જો વધારા નો કોઈ દસ્તાવેજ રજુ કરે તો એડમીશિબલ છે.

વાદી ની ઉલટ તપાસ માં પ્રતિવાદી કે વાદી પોતે જો વધારા નો કોઈ દસ્તાવેજ રજુ કરે તો એડમીશિબલ છે.

હવે નીચેની તમામ કોર્ટો માં પણ જામીન અરજી સેશન્સ કોર્ટ ની જેમ કરવામાં આવશે.

હવે નીચેની તમામ ગુજરાત રાજ્ય ની કોર્ટો માં જામીન અરજી સેશન્સ કોર્ટ ની જેમ કરવામાં આવશે. અને તેનો ક્રિમીનલ પરચુરણ…

રાહુલ ગાંધી ને સજા કરી સુરત કોર્ટ નું જજમેન્ટ ૧૬૮ પાના નું.

રાહુલ ગાંધી ને સજા કરી સુરત કોર્ટ નું જજ મેન્ટ ૧૬૮ પાના નું. ડાઉનલોડ કરો સુરત કોર્ટ નું જ્જમેંટ Rahul…

સ્વામિનાાયણ મંદિર નો કોર્ટ કેસ વાંચેલો છે તમે ??

સ્વામિનારાયણ ધર્મ કહે છે કે અમે હિન્દુધર્મનો ભાગ નથી ! સ્વામિનારાયણ સંપ્રદાય દાવો કરે છે કે અમોએ દલિત ઉદ્ધારનું જબરજસ્ત…

આગોતરા જામીન એટલે શું? આગોતરા જામીન અંગે અગત્યની કાયદાકીય માહિતી અને જાણકારી.

પોલીસ આગોતરા જામીન એટલે શું? આગોતરા જામીન અંગે અગત્યની કાયદાકીય માહિતી અને જાણકારી. આપણા દેશમાં કાયદાના શિક્ષણનો સદંતર અભાવ છે…

કામચલાઉ મનાઈહુકમ માટે ‘સગવડની સમતુલા’ અને ‘ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન’ દર્શાવવું જ જોઈએ.

કામચલાઉ મનાઈહુકમ માટે ‘સગવડની સમતુલા’ અને ‘ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન' દર્શાવવું જ જોઈએ.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday